Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ દિગ્ગજ નેતાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા, કહ્યું કે.. - GUJJUFAN

આ દિગ્ગજ નેતાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા, કહ્યું કે..

યુપીમાં 2022માં યોજના ચૂંટણીને ધ્યાનમાં રાખી 22 પ્રકારના પ્રાકૃતિક સુગંધ ભેળવીને સમાજવાદી પાર્ટીએ એક સામાજિક અંતર લોન્ચ કર્યું છે. અને દાવો કર્યો છે કે તેની સુગંધી નફરતની રાજનીતિ ખતમ થઇ જશે. પહેલા ભારતીય જનતા પાર્ટી આ કટાક્ષ કરતા કહ્યું હતું કે, પ્રમુખ દ્વારા લોન્ચ કરવામાં આવેલ પરથી સમાજવાદી પાર્ટીના પાપ દુર્ગંધથી જવાના નથી.

પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે પ્રકારના પ્રાકૃતિક સુગંધી તૈયાર કરે સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું.

આ અવસર પર અખિલેશ યાદવે કહ્યું હતું કે આ પરફ્યુમ ની સૂંઘતા લોકો તેની સામાજિક પાર્ટી અને સામાજિક વિચારધારા યાદ અપાવશે.

તેનો રંગ પણ લીલો અને લાલ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નું નામ લીધા વગર તેમને કહ્યું કે, આ બોટલ વિજય ક્યાં જાય તો તમે સુગંધ નહીં બદલી શકો પરંતુ રંગ ચોક્કસ બદલી નાખશો.

જેમાં 24 પ્રાકૃતિક તંત્રનો ઉપયોગ કરવામાં આવશે અને દેશભરમાં જે નારાજગી છે તે દૂર થશે.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તૈયારી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં લાગી ગઇ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *