રૂપાણી સરકાર જે કામ ન કરી શકી, તે કામ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું

રાજ્યમાં રહેતા શ્રમિક વર્ગ માટે તેમ જ ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહેલ કેટલાક લોકોને રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે હાલમાં રાજ્યો કેટલાંક વર્ષોથી ચાલી રહેલું પાણી સરકાર બદલે ભુપેન્દ્ર સરકાર ની નિમણૂક થઈ છે. માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. જે યોજના રૂપાણી સરકારમાં બંધ કરવામાં આવી હતી.

હવે તે ભુપેન્દ્ર સરકાર ફરીથી શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજના એક મહિનામાં ફરી શરૂ કરવાના નિર્ણય લેવામાં આવતા હવે રાજ્યના હજારો શ્રમિકો ને ખૂબ લાભ થશે તે આજે શ્રમ તથા રોજગાર મંત્રી બ્રિજેશ મિર્ઝાએ આ વિશે નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, શ્રમિકોને નજીવા દરે આહાર આપી અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ફક્ત દસ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. બાદમાં આ યોજના રૂપાણી સરકારે બંધ કરી હતી.

નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તારીખ 18 જુલાઇ વર્ષ 2017 ભજન બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત નક્કી કરવામાં આવેલ શહેર ના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કર્યું સમીર અને કામદારોને ફક્ત દસ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી અથવા તો થેપલાં અથાણું ચટણી લીલા મરચા આપવામાં આવતા હતા.

જેમાં શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારના સાત વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું હતું. આ યોજના બંધ કરી દેવામાં આવતા શ્રમિક અન્નપૂર્ણા યોજના ની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે શ્રમ તથા રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા એ લેતા એક માસમાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પહેલા સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી હતી. તે ફરીથી શરૂ કરવામાં આવશે એવું શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા એ કહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *