આપના ગઢમાં આજે પડશે મોટું ગાબડું, આ 4થી વધુ કોર્પોરેટરો ભાજપનો કેસરીયો ધારણ કરશે !

આમ આદમી પાર્ટીમાં વધુ એક ગાબડું પડવા જઈ રહ્યું છે. હજી સુરતના પાંચ કોર્પોરેટર પાર્ટી છોડી અને ભાજપમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર એ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે. કોર્પોરેટર સહિતના નેતાઓ સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક વધુ કોર્પોરેટર આજે ભાજપમાં જોડાશે.

તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. સુરત આપના આજે કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આજે આપના છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણ ના થયેલા કોર્પોરેટર કેસરીયો ધારણ કરશે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર સહિત ના કોર્પોરેટર ભાજપમાં જોડાશે. તેવી જાણકારી મળી રહી છે.

છેલ્લા 36 કલાકમાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા છે. ત્યારે તેઓ આજે ગાંધીનગર કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કેસરીયો ધારણ કરશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આપના કોર્પોરેટર વિશ્વાસ મુકશે. તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

સુરતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ ના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતના આમ આદમી પાર્ટીના પાસપોર્ટ પર આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

ત્યારે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરતના 27 કોર્ટમાંથી 5 કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર આમ આદમી પાર્ટી પાસે 22 કોર્પોરેટર જ બાકી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *