આ લોકોને 31 તારીખ સુધી ફરજિયાત લેવી પડશે વેક્સિન, નીતિન પટેલનું નિવેદન.

લાઈનમાં ઊભા રહેવા છતાં મળી રહેતી નથી વેક્સિન. હજારો લોકો સવારથી લાઇન લગાવે છે.

રાજ્ય સરકારની ગાઇડ લાઇન થી વેપારીઓ માં ચિંતા

હાલ રાજ્ય સરકારનો દાવો છે કે રોજ ચાર લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજે આપને બતાવી દઇએ કે સરકાર કેટલી ખોખલી વાત કરી રહી છે અને કેટલા પ્રમાણમાં લોકોને વ્યક્તિ મળી રહી છે.

કેટલાક લોકોને તો વેકસીન લીધા વગર જ પાછું જવું પડે છે અને સરકાર દાવો કરી રહી છે કે ચાર લાખ લોકોને વ્યક્તિને આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થા કર્મચારી માટે વેક્સિન ફરજિયાત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લી તારીખ ૩૧ મી જુલાઇ સુધીમાં લેવાની રહેશે.

પણ વેપારીઓની ફરિયાદ છે કે પૂર્તિ વેક્સિન ન આવવાને કારણે તેઓને વેક્સિન મળતી નથી. અને કેટલાક કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે. વેપારીઓને ધંધા નો ટાઈમ ખોટી થાય છે. ૩૧મી તારીખ સુધી ગુજરાતના તમામ વેપારીઓને વેક્સિન લઈ લે તેની માટે સરકાર ખાસ કેમ આયોજન કર્યો છે તેઓ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી 25મી જુલાઇના દિવસે ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થા ના કર્મચારી માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બુધવારે મમતા દિવસ અને રવિવારે આરોગ્ય કર્મચારીઓ ને રજાને કારણે રાજ્યમાં વેક્સિનેશન બંધ કરાયો છે. ત્યારે એક માત્ર ૨૫ મી જુલાઇ રવિવારે ના રોજ વેક્સિનેશન ચાલુ રહેશે. અને વધુ થી વધુ લોકોને વેક્સિન મળે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *