દિલ્હીથી આવશે આ બે નિરીક્ષકો, નવા CM ના નામ પરથી પડદો ઉઠાવે તેવી પુરેપુરી શક્યતા..
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઇને રહસ્ય અકબંધ છે.ત્યારે આજે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ ગુજરાત આવી પહોંચ્યા છે. અને સત્તાવાર રીતે આજે બપોરે મનાલી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે. આજે વહેલી સવારથી બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં હલચલ થાય છે.
ઉલ્લેખનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે. ત્યારે આ બેઠક બાદ બંનેએ નિરીક્ષકો સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી શકે છે.
એવું પણ મનાઈ રહ્યું છે કે, અહીં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક એ નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે અમે ગુજરાતના આગામી મુખ્યમંત્રી નું નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા છીએ.
અમે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું ગુજરાતમાં વિજય રૂપાણી સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અને ચર્ચાઓ અને અટકળો વહેતી થઇ છે.
ત્યારે હવે કેબિનેટ માં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ભાજપ માં મુખ્યમંત્રી કોણ બનશે એ બધા જ નક્કી કરશે. એટલે પૂર્ણ કર્યા બાદ જાહેરાત કરવાની બાકી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં મંત્રી તરીકે આવી શકે છે તેવું પણ બનાવી રહ્યું છે.
મહત્વનું છે કે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીમંડળમાં પરફોર્મન્સ રિવ્યુ કરે છે. તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણી ની વિદાય સાથે ગજીફો ચીપાસે. એટલે રૂપાણી સરકારમાં બિન અસરકારક કામગીરી છે. મંત્રીઓ ના ખાતામાં દેખાશે તેમની મંત્રીમંડળમાંથી બહાર કાઢવામાં આવશે. જો કે જ્ઞાતિ જાતિ સમીકરણ સાચવવા જય મંત્રીઓને સ્થાન અપાશે. અને વિસ્તાર નું પ્રતિનિધિત્વ પણ સચવાય રહે, તેઓ આશરે સરકારનો હશે હવે મુખ્યમંત્રી બદલાતા સમીકરણો બદલાઈ જશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!