Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સંગઠન SPG દ્વારા કરવામાં આવશે આ મોટું કામ, પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મોટી જાહેરાત.. - GUJJUFAN

પાટીદાર સંગઠન SPG દ્વારા કરવામાં આવશે આ મોટું કામ, પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મોટી જાહેરાત..

રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા એસપીજી સક્રિય થયું છે. એસપીજીના મહામંત્રી પૂર્વી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે એસપીજી ઉત્તર ગુજરાતી યાત્રા શરૂઆત કરશે. આ યાત્રા રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરશે એસપીજી માં 21,000 સભ્યોને જણાવવાનું કામ કરવામાં આવશે. એસપીજીના કાર્યકરોએ સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે.

ખોડલધામ અને સિદસરમાં પણ દર્શન કરી રેલીનું આયોજન કરવામાં આવશે. એસપીજી ત્રીજો પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી મધ્ય ગુજરાતમાં પ્રવાસ કરશે.

સુરત પાટીદારોનું મોટું કેપિટલ હોવાથી સુરતમાં મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ પટેલે વધુમાં કહ્યું હતું કે એસપીજી દ્વારા હાલ કોઈ ચૂંટણીલક્ષી આયોજન કરવામાં આવ્યું નથી.

પરંતુ સમાજ કહેશે તો આ દિશામાં એસપીજી કામ કરશે અને લાલજી પટેલ ના આશીર્વાદ લઈને સંગઠનનું કામ કરી રહ્યા.

આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ત્યારે પાટીદાર સમાજના સંગઠન એસપીજી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસપીજી દ્વારા વિવિધ રાજ્યોમાં યાત્રા ની શરૂઆત કરવામાં આવશે.

આ યાત્રામાં 21 હજાર સભ્યો ને જોડવાનું કામ એસપીજી ગ્રૂપ દ્વારા કરવામાં આવશે, એસપીજીના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *