ખેડૂતો માટે માઠા સમાચાર / ખાતરના ભાવ ને લઈને સરકારે કરી, આ મોટી જાહેરાત
સબસિડી બાદ પણ ખાતર ના ભાવ ઘટ્યા ન હોવાના આક્ષેપ સામે કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી છે. વધુ ભાવ સાથે કોઈ જગ્યાએ ખાતર નથી વેચાઈ રહ્યું જો વેચાતું હોય તો પુરાવો આપે અમે કડક પગલાં લઈશું.
કોંગ્રેસના કિસાન સંઘ દ્વારા પાયા વગરના અક્ષર કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોઈ જગ્યાએ ખાતરની અછત નથી. ફટીલાઈઝર મંત્રીએ કહ્યું હતું કે, ખાતર પૂરતા જથ્થામાં છે.
તેમને કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ કામના હોવાથી આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ખાતરમાં પણ તેઓ ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યા છે.
ખાતરમાં સબસીડી લાગુ કરી છે. તે સબસીડી કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, તે જ ભાવે છે જો તે પ્રમાણે ભાવ ના હોય તો ફરિયાદ કરી શકાય છે.
રાજ્યમાં નહીં દેશભરમાં ખાતર પૂરી માત્રામાં છે. ખાતર પૂરતા પ્રમાણમાં છે. ટ્રક મારફતે પણ જા ખાતરના મળી શકતું હોય ત્યાં મોકલાવીશું.
ખાતર નો ભાવ વધારો અંકુશમાં લાવવા ની વાત માત્ર કાગળ પર રહી છે. સરકારે જાહેરાત તો કરી ખાતરમાં ભાવ નહીં વધે પરંતુ ખાતર ખરીદવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.
સરકારે જાહેરાત કરી છે કે, ખેડૂતોને ખાતર જૂના ભાવે મળશે પરંતુ પરિસ્થિતિ એવી છે. કે ખેડૂતોને વેપારીને ત્યાંથી અત્યારે નવા ભાવ નું ખાતર લાવવું પડે છે.
ખેડૂતો ખેતી માં ખાતર માં સામાન્ય રીતે 20 ટકા જેટલો ખર્ચ લાગે છે એક ખેડૂત ના પાક નો ભાવ પૂરતા પ્રમાણમાં મળતું નથી. અને બીજી બાજુ ખાતર નો ભાવ વધ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!