આ વેપારીએ રામદેવપીર મહારાજને 150 કિલો અને 20 કિલો ચાંદીના બે ઘોડા ચડાવ્યા, આ ઘોડાની કિંમત સાંભળી તમે પણ ચોકી…
આ ભક્ત માનતા પૂર્ણ કરવા માટે અને દર્શન કરવા માટે મંદિરે આવ્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે, ભારતમાં વિવિધ ધર્મના લોકો રહે છે. ત્યારે અત્યાર સુધીમાં આપણે એવા ઘણા ભક્તો જોયા છે કે, જે ભગવાન અને માતાજીની પૂજા કર્યા પછી મનોકામના પૂર્ણ થવાની સાથે જ મોંઘી મોંઘી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવા માટે આવતા હોય છે. ત્યારે એવા જે કિસ્સા વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ
ભગવાનને ચરણોમાં મોંઘા મોંઘા વસ્તુ અર્પણ કરી છે. મિત્રો એક એવા જ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે રામદેવજી મહારાજને ચાંદીથી બનેલા બે ઘોડાઓ અર્પણ કર્યા છે, અને આ ઘોડાનો વજન 150 કિલોની આસપાસ છે. અને બીજા ઘોડાનો વજન 20 કિલો ની આસપાસ છે.
આ બંને ઘોડાની કિંમત અંદાજે વાત કરવામાં આવે તો એક કરોડ રૂપિયાની આસપાસ થાય છે. ચાંદીના ઘોડાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ યુવકનું નામ ઓમ પ્રકાશ છે જે મુંબઈના જ્વેલર્સ છે. આ ઘોડા મંદિરે ને ભેટ કર્યા છે.
અને ખાસ વાત કરીએ તો ચાંદીના ઘોડાને ભેટ આપવાનું વ્યક્તિને કોઈ સામાન્ય નથી પરંતુ મુંબઈની અંદર ખૂબ જ મોટી જ્વેલર્સ ધરાવે છે. આ વ્યક્તિ મૂળ જલોર જિલ્લાના રહેવાસી છે. આ વ્યક્તિને ખૂબ મોટા પાયે જ સોના ચાંદીનો ધંધો ચાલે છે.
તેમ જ રામદેવજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ને કારણે અને ભગવાનના આશીર્વાદ હોવાને કારણે તેઓ રામદેવજી મહારાજને ઘોડા સપનામાં આવ્યા હતા અને તેમના કારણે તેમને છેલ્લી ઈચ્છા હતી કે, રામદેવપીર મહારાજ ની સમાધિ ઉપર ચાંદીના ઘોડા અર્પણ કરવામાં આવે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!