માં મોગલ અઢારે વરણ ની માતા છે. માં મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે, જો માં મોગલ ની માયા બંધાઈ જાય તો ભક્તો ક્યારેય પોતાના જીવનમાં દુઃખી થતા નથી. ત્યારે ઘણા ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે જતા હોય છે. મા મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે.
ત્યારે મા મોગલ પર વિશ્વાસ રાખવાથી મા મોગલ ની સંતાન દંપતીના ઘરે પચાસ વર્ષે પણ દીકરા દીધા છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાના નાનાભાઈ ના ઘરે પારણું બંધાતું ન હતું તેથી તેઓ દુઃખી હતા
તેમના નાના ભાઈના લગ્ન ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમના ઘરે પાનું બંધાયું ન હતું આપણે સૌ જાણીએ છીએ કે ,કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. . ત્યારે ઘણા ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે જતા હોય છે.
પોતાની માનતા પૂરી કરવા માટે 51,000 રૂપિયા લઈને કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે આવી પહોંચ્યા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે, બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે, તેના નાના ભાઈના ઘરે સંતાનનું સુખ ન હોવાથી તેઓ દુઃખી હતા.
નાના ભાઈના ઘરે દીકરાનું સંતાન સુખ ન હોવાથી તેઓએ મા મોગલ પર શ્રદ્ધા રાખી હતી, અને મા મોગલ ની માનતા માની હતી. એવામાં જ થોડા સમયમાં નાના ભાઈના ઘરે ઘણા વર્ષો પછી સંતાન સુખનું પારણું બંધાતા માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છું.
બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને ભરત આપતા કહ્યું કે, મા મોગલ એ તારી સો ગણી માનતા સ્વીકારી છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે જે માતાજી પર વિશ્વાસ રાખ્યો છે, તે ફળિયો છે જય માં મોગલ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!