માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે.
આપણે એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવા 5100 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા મોગલ ધામ મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.
ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે. યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, બેટા શેની માનતા હતી.
ત્યારે યુવકે કહ્યું કે આજથી એક મહિના પહેલા અહીં આવ્યો હતો. તેમના પિતાને કેન્સર હતું તેથી માનતા માની હતી, અને કબરાઉધામ આવ્યો હતો. એક મહિના અને સાત દિવસ પછી મા મોગલના દર્શન કરાવીને રિપોર્ટ કરાવો છે
એવું મણીધર બાપુએ કહ્યું હતું કે, અને સમય અનુસાર જ તેના પિતાને મા મોગલના દર્શન કરાવી રિપોર્ટ કરવા માટે હોસ્પિટલ ગયો. રિપોર્ટ કરાવ્યા બાદ જાણવા મળ્યું કે, રિપોર્ટ સારા આવ્યા છે જેથી ખુશીનો પાર ન રહ્યો અને આ વાત સાંભળી ખૂબ જ આશ્ચર્યમાં આવી ગયા હતા.
તેથી એ યુવકમાં માં મોગલ ની કૃપા અને શ્રદ્ધા માની ગયો અને માનતા પૂર્ણ કરવા માટે મા મોગલના મંદિરે આવી પહોંચ્યો. ત્યારે વધુમાં મણીધર બાપુએ જણાવ્યું કે, તમે વિશ્વાસ રાખ્યો એટલે માં મોગલ એ તમારી મનોકામનાઓ પૂર્ણ કરી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!