આ યુવક પોતાની માનતા પૂર્ણ કરવા માટે 11000 રૂપિયા લઈને માં મોગલ ના ચરણોમાં પહોંચ્યા, ત્યારે ત્યાં સાક્ષાત બિરાજમાન મણિધર બાપુએ કહ્યું એવું કે..
માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માને છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો માં મોગલ તમામ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપરાંત માં મોગલ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમાં એક યુવા પોતાની માનતા પૂરી થતાની સાથે જ 11 હજાર રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામમાં માં મોગલ ના મંદિરે આવી પહોંચ્યો છે. કહેવાય છે કે, લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા માનતા હોય છે.
ત્યારે તમે પણ આ પરચા વિશે સાંભળીને વિશ્વાસ બંધાઈ જશે. યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા કબરાઉ માં મોગલના ધામે માતાજીને ચરણે અર્પણ કરવા આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.
ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે, આ પૈસા માંથી 5500 તું તારી પત્નીને અને 5500 તું તારી બહેનને આપજે માતાજી મોગલ રાજી થશે.
આ કોઈ ચમત્કાર નથી, પરંતુ માતાજી પર રાખેલો વિશ્વાસ તમને ફળીયો છે. તેથી બધા ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને તેમની માનતા માનતા હોય છે. લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા માનતા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!