આમ આદમી પાર્ટીના રસ્તે ભાજપ / આપ બાદ ભાજપે પણ શરૂ કર્યું આ કામ..
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી પગપેસારો કર્યો છે. આમ આદમી પાર્ટીના કદ દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. સુરતમાં કોંગ્રેસનો સફાયો કરી આમ આદમી પાર્ટી એ વિજય મેળવ્યો છે. પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જેવી જોઈતી હતી તેવી સફળતા મળી નથી.
44 બેઠકમાંથી માત્ર એક બેઠક આમ આદમીને ફાળે ગઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટીને રસ્તે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે ગુજરાતમાં પણ મહિલા ક્લિનિક ની શરૂઆત થશે અને પહેલા રાજકોટમાં પણ થઇ ગયું છે.
ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણી ના હસ્તે રાજકોટમાં દિન દયાળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો હા દૈનિક ગરીબો લોકો ના એક પણ રૂપિયા ચાર્જ લીધા વગર પ્રાથમિક સારવાર અને દવા આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલને સરકાર દ્વારા ગરીબ લોકોને ઘર નજીક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આ મહિલા તેની ખોલવામાં આવ્યા છે.
પણ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની જેમ ભાજપ સરકાર મહિલા ક્લિનિક જગ્યા પર દીન-દયાળ બોલવાનું કારણ રાજકોટ થી શરૂ કરવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ અને આરોગ્ય નો મુદ્દો પ્રચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સારા કામ કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!