આમ આદમી પાર્ટીએ રોનક પટેલ પર કર્યા આક્ષેપ, ન લખવાનું લખી દીધું
ગુજરાતના ટીવી જગતના સ્ટાર ગણાતા રોનક પટેલ પર આમ આદમી પાર્ટી દ્વારા આરોપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ટેલિગ્રામ ચેનલ પર આ મતલબની લખાણ લખ્યું છે કે, રોનક પટેલ એ સામાન્ય બુદ્ધિના છોતરા કાઢી નાખ્યા. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, રોનક પટેલે તેમની કાર્યક્રમમાં ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોની સરકાર બનશે. તેનો સવાલ પૂછ્યો આમ આદમી પાર્ટી તેમાંથી બાકાત રાખી.
આ મહાનુભાવે સૌપ્રથમ બુદ્ધિનું પ્રદર્શન કરવા કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અને જ પૂછી લીધું કે કોની સરકાર બનશે.
પોતે પણ એ પાર્ટીના કાર્યકર્તા હોય એ રીતે કેમ ભાઈ આવડી મોટી ચેનલ લઈને બેઠા છો તો જનતાનું સર્વે નથી કરી શકતા ? કે નથી કરાવવા એમ ?
અમને પણ ખબર છે કે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે અને લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
તો શા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ના પૂછવામાં આવ્યું કે કેટલી સીટ આવશે કઈ ફેક ફેલાય તો તરત જ આમ આદમી પાર્ટી દેખાય છે. મહામારીની ગાઈડલાઈન પાલન માત્ર આમ આદમી પાર્ટી જ નથી કરતી એવું અમને લાગે છે.
પણ ચૂંટણીના પરિણામ વખતે પાર્ટી ગાયબ થઈ જાય છે. એવા ભાજપ અને કોંગ્રેસના અડધા કાર્યકર્તા ને પૂછીને રોનક ભાઈ એવું નક્કી કરે છે કે, ભાજપને 22ના અને કોંગ્રેસને 20 સીટ મળસે. શું ગણિત છે ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!