Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના બે નેતા આવ્યા આમને - સામને ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ, જાણો. - GUJJUFAN

ભાજપના બે નેતા આવ્યા આમને – સામને ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ, જાણો.

ગઈકાલે ઈનામદાર નો સહકાર મંત્રી ઈશ્વર પટેલ ને સ્ફોટક પત્ર લખી બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી ભાજપના સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર આવ્યો હતો.જે બાદ આજે બરોડા ડેરીના ચેરમેન પટેલ ઇનામદાર પર ગંભીર આરોપ કરતા કહ્યું હતું કે, કુલદીપસિંહ રાહુલજી અને ઇનામદાર વચ્ચે વિવાદ છે.

60 કરોડની રકમ પશુપાલકોને ભાવ ફેર કરી અપાય છે, અને જો ઇનામદાર ને સહકાર વિભાગ નોલેજ હોય તો વિભાગ ઓડિટર કરે એમ તૈયાર છીએ.સાવલી ભાજપના એમ.એલ.એ કેતન ઇનામદાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

આ વખતે તેમણે બરોડા ડેરીમાં ચાલતા અણઘડ વહીવટ ની સરકારને જાણ કરી છે. એ મહત્વનું છે કે, બરોડા ડેરી ભાજપ શાસિત લોકો ચલાવી રહ્યા છે.

ત્યારે ભાજપના એમ.એલ.એ કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમજ સભાસદોના શોષણનો મોટો આરોપ કરી રહ્યા છે. ઇનામદાર નું કહેવું છે કે, દાણ ના કાચા માલની ખરીદી મળતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

કાચા માં ભેળસેળ તેમજ દૂધ ઉત્પાદક ના રકમ પર જમા કરવાનો આરોપ કર્યો છે. જે બાદ કેતન ઇનામદારે કરેલા આરોપ દર્શાવી રહ્યા છે કે, બરોડા ડેરીમાં ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *