કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આવશે ગુજરાત, બેઠકમાં આ મહત્વના નિર્ણયો…

ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણીને હવે વર્ષ બાકી રહ્યું છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ અપક્ષના સંગઠનના મુદ્દાઓને લઈને ચર્ચા-વિચારણા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ કેવડીયાકોલોની ટુ ખાતે બેઠક યોજાશે, જેના ભાગરૂપે ટેન સીટી ટુ માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકલાકાર સહિત ભાજપના નેતાઓએ ટેન્ટ સિટીની મુલાકાત કરી હતી.આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ ભાજપ દ્વારા 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ રણનીતિ પણ નક્કી કરવામાં આવી રહી છે. મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરીને આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ ગુજરાત આવશે, અને ચૂંટણી પહેલા ભાજપના કારોબારીની બેઠક કરી તેમાં મહત્વની રણનીતિ તૈયાર કરશે. આગામી બેઠક કેવડીયા કોલોની ટેન્ટસિટી ખાતે થશે જેને, કારણે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *