Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સમાજના મોભી વિઠ્ઠલભાઈ રાદડિયા તમામ ગાડી અને ઘર પર વૈભવ લખાવતા હતા, આ ખાસ કારણ વિશે તમે નહીં જાણતા હોવ.. - GUJJUFAN

પાટીદાર સમાજના મોભી વિઠ્ઠલભાઈ રાદડિયા તમામ ગાડી અને ઘર પર વૈભવ લખાવતા હતા, આ ખાસ કારણ વિશે તમે નહીં જાણતા હોવ..

પાટીદાર સમાજનું હતા વિઠ્ઠલભાઈ રાદડિયા ને તમે ઓળખતા જશો. વિઠ્ઠલભાઈ રાદડિયા ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેઓ આજે પણ હજારો લોકોના દિલમાં વસે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાએ હંમેશા ખેડૂતો માટે કામ કર્યું છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના દિલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા વસી રહ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા નું નામ એવું હતું કે, જે સાંભળી તેમના પરિચય આપવાની જરૂર પણ ન પડતી હતી.

સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધન બાદ લોકો હાલમાં પણ તેમને યાદ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબી બીમારી બાદ નિધન થયું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયા નું નામ એવું હતું કે, જેઓ જે પક્ષમાં ઊભા રહે તે પક્ષમાંથી જીત મેળવે

પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા બીમારી સામે હારી ગયા હતા. 29 જુલાઈ 2019 ના રોજ વિઠ્ઠલભાઈ રાદડિયા નું નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળી સમગ્ર સૌરાષ્ટ્રમાં માતમ છવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયા છોટે સરદાર નામથી પણ જાણીતા હતા.

વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમની આસપાસ રહેતા લોકો અને ખેડૂતો માટે તેઓએ કામ કર્યું વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાની તમામ વાહન પાછળ વૈભવ નામ લખાવ્યું હતું. તે ચાલો જાણીએ કે, શા માટે પોતાની વાહન પાછળ વૈભવ નામ લખાવતા હતા.

મિત્રોવિઠ્ઠલભાઈ રાદડિયા ના પરિવારમાં ચાર દીકરાઓ છે. જેમાંથી સૌથી નાના દીકરો વૈભવ વિઠ્ઠલભાઈ રાદડિયા ખૂબ જ વહાલો હતો. વૈભવના ખૂબ જ યુવાન વયે મૃત્યુ થયું હતું દીકરાના મૃત્યુ બાદ વિઠ્ઠલભાઈ રાદડિયા ને આઘાત લાગ્યો હતો.

વૈભવ મૃત્યુ બાદ વિઠ્ઠલભાઈ પોતાની દીકરાને કોઈપણ કારણસર ભૂલી ન શક્યા હતા. હંમેશા તેમને યાદ કરીને તેઓ રડી પડતા હતા પોતાના દીકરાની યાદગીરી માટે તેઓએ તમામ ગાડીની પાછળ વૈભવ નામ લખાવ્યું હતું. આજે પણ વિઠ્ઠલભાઈ રાદડિયા તમામ ગાડી પાછળ વૈભવ નામ લખેલું જોવા મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *