Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયાં, ત્યારે ભાજપના નેતાએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન - GUJJUFAN

આપની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયાં, ત્યારે ભાજપના નેતાએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન

ગાંધીનગરના ઇન્દ્રોડા માં આમ આદમી પાર્ટીના સભામાં ભીડ એકઠી કરી નિયમો ના ધજાગરા ઉડાવી હતા. આમ આદમી પાર્ટીએ ગાંધીનગરથી ચૂંટણી માટે પ્રચાર સભા યોજી હતી. મહામારીની ગાઈડલાઈન ભંગ કરી આમ આદમી પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી હતી.આ સભામાં બચવા માટે માથા પર ખુશ રાખી દીધી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે યોજાયેલી સભામાં લોકો મહામારી ના નિયમો ભૂલી ગયા હતા. આમ આદમી પાર્ટી મેળવવા માટે નિયમ તોડ્યા અને ભીડ એકત્ર કરી હતી.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મત મેળવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર સભા યોજી હતી. જેમાં હજારો લોકોની સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ આવા કાર્યક્રમો મહામારીની ત્રીજી લઈને આમંત્રણ આપી શકે છે.

ભાજપ અને કોંગ્રેસની જેમ હવે આમ આદમી પાર્ટી પણ મહામારીની ગાઈડલાઈન તોડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. માત્ર મેળવવા માટે આપના નેતાઓ કાયદા દોડી રહ્યા છે.

ત્રણ કાયદાઓની વિરોધમાં આવતીકાલે ખેડૂતોએ ભારત બંધના એલાનની જાહેરાત કરી છે. આ બંધ નેતૃત્વ કિસાન મોરચા કરશે આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધ સવારે છ વાગ્યાથી શરૂ થશે.

અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. વિપક્ષી પાર્ટીઓ પડશે તો કિસાન મોરચા દ્વારા બોલાયેલા આ ભારત બંને ટેકો આપી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *