માં મોગલ ના કબરાઉ ધામ આ ભક્ત 13 તોલાનો સોનાનો હાર લઈને પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

કચ્છના કબરાવમાં બિરાજમાન માં મોગલ હાજરાહજૂર ભક્તોને પરચા આપે છે, અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. લાખો ભક્તો દેશ-વિદેશથી ત્યાં દર્શન કરવા આવે છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીને તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. કબરાવાળા માં મોગલ નો પરચો અપરંપાર છે. મા મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવતા હોય છે.

કબરાવાળા માં મોગલ પાસે સાચા મનથી જે માંગે તે મોગલ માં દરેક ભક્તોને આપે છે. મા મોગલ નો પરચો અવારનવાર સામે આવતો હોય છે. કેટલાક લોકો વિદેશમાંથી પણ માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામ કબરાવ આવતા હોય છે. એક વ્યક્તિ માં મોગલ ધામ કબરાઉ 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યા છે.

13 તોલા નો સોનાનો હાર ખોવાઈ જતા આ ભાઈએ અને તેના પરિવારના લોકો વાસણા ફાફડા થઈ ગયા હતા. આ ભાઈએ મા મોગલ ના ધામ આવતા ત્યાં મણીધર બાપુ ને બધી વાત કરી એ ભાઈએ કહ્યું કે, એક વર્ષ પહેલા 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો.

બધી જગ્યાએ ઘણો શોધ્યો પણ સોનાનો હાર મળ્યો નહીં અને ત્યારબાદ આ ભાઈએ માં મોગલ ને યાદ કરીને માનતા માની અને એક વર્ષ બાદ તે ભાઈના ઘરમાંથી 13 તોલાનો સોનાનો હાર મળી ગયો આખી વાત મણીધર બાપુને કહી.

ત્યારબાદ મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલના અઢારે વરણની માતા છે. મા મોગલ પાસે સાચા મનથી જે માનતા રાખો એ ઈચ્છા પ્રગટ કરી માં મોગલ પૂરી કરે છે. મા મોગલ નો પરચો લોકો ને મળ્યા જ કરે છે. લોકો પૂરી શ્રદ્ધાથી માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *