આ મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે..
માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે.
ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે. જેમાં એક મહિલા પોતાની દીકરીની પરીક્ષામાં પાસ થઈ જાય તો તેની માનતા માની હતી
તેથી તેની માનતા પૂરી થતાની સાથે જ કચ્છમાં આવેલ કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે 11 હજાર રૂપિયાનો ચડાવો કરવા આવી પહોંચ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.
ત્યારે એ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવી ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ મહિલાને આશીર્વાદ આપતા કહ્યું કે, બેટા શેની માનતા હતી. મહિલાએ કહ્યું પોતાની દીકરી પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માનતા માની હતી.
જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આખો પરિવાર ખુશ થઈ ગયો. અને દીકરી પાસ થઈ ગઈ હતી આ 11000 રૂપિયાનો ચડાવો કરવા અહીં આવી પહોંચી છું. મણીધર બાપુ આશીર્વાદ આપતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ મા મોગલ પર રાખેલો વિશ્વાસ તમને ફળ્યો છે.
મણીધર બાપુએ વધુમાં કહ્યું કે, આ પૈસા તું તારી દીકરીને આપજે, મા મોગલ રાજી થશે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!