આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 10,000 રૂપિયા રોકડા લઈને માં મોગલ પાસે પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…
માં મોગલ નું માત્ર નામ લેવાથી જ ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે. આજ સુધી લાખો કોરડો દુખીયાના દુઃખ દૂર કર્યા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ મા મોગલ પોતાના ભક્તોની વાહરે આવીને ઊભી રહે છે. લોકોને માં મોગલ ને 60 વર્ષે પણ દીકરા દીધા છે. આ કામ તો માં મોગલ ની કૃપાથી જ થઈ શકે છે. ત્યારે આ એક મહિલા હાથમાં 10,000 રૂપિયા લઈને કાબરાઉ પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી.
બાપુએ કહ્યું કે, બેટા તે શું માનતા માની હતી. તે મહિલાએ કહ્યું કે, બાપુ મારા ઘરે એક પછી એક આફતો આવી હતી. તેનાથી કંઈક ને કંઈક નુકસાન થતું હતું. આખો પરિવાર છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થતો હતો.
ઘણું કર્યું પણ પરિવારની તકલીફો ઓછી નહતી થતી. માટે આખરે મહિલાને માં મોગલ ની યાદ આવી અને તેમને માનતા રાખી કે હે માં મોગલ જો મારા પરિવારમાં બધું જ સારું થઈ ગયું. તો તમારા મંદિરે આવીને તમારા ચરણોમાં 10,000 રૂપિયા ચડાવીશ.
માનતા માન્યના થોડા જ સમયમાં મહિલાના ઘરની બધી જ તકલીફો દૂર થઈ ગઈ. મહિલાએ માં મોગલ ને ખૂબ જ આભાર માન્યો. મણીધર બાપુએ મહિલાને તે બધા પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે તુ મારી દીકરી છે.
મા મોગલ એ તારી 21 ગણી માનતા સ્વીકારી. આ તારા પૈસા મા મોગલ ને તારા પૈસાની કોઈ જરૂર નથી. માં મોગલનો મહિમા અપરંપાર છે. લાખો ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલને ધામ આવતા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!