આ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ કબરાઉ પહોંચ્યો ત્યારે મણીધર બાપુએ એવું કહ્યું કે…
માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. માં મોગલ ના પરચા પણ અપરંપાર છે. માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે. ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. અને માં મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધીમાં મોગલ એ લાખો લોકોને પોતાના પરચા બતાવ્યા છે.
ભક્તો દેશ વિદેશથી માતાના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલના મંદિરે આવી પહોંચ્યા છે.
ત્યારે આ કિસ્સો સાંભળી ને મા મોગલ પર આસ્થા અને વિશ્વાસ રાખવામાં આવે તો મા મોગલ ભક્તોની જરૂર સમસ્યાનો નિકાલ લાવે છે, અને બધી મનોકામના પૂર્ણ થાય છે. કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.
ત્યારે એ પોતાની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા લઈને કબરાઉ ધામમાં મા મોગલના મંદિરે આવી પહોંચ્યો હતો. તે દરમિયાન મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું ત્યારે યુવકએ પોતાની માનતા પૂરી થતાની સાથે 5100 રૂપિયામાં મોગલના ચારને અર્પણ કરવા આવ્યો છું
તેમ જણાવ્યું હતું. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપતા કહ્યું કે, મા મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે. આ પૈસા તું તારી દીકરીને આપજે, મા મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ મોગલ પર રાખેલો વિશ્વાસ તને ફળ્યો છે.
મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલું જ નહીં મા મોગલ ને કોઈ દાન કે ભેટની જરૂર નથી. એ તો ભાવના ભૂખ્યા છે. કહેવાય છે કે, આ દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!