આ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 10,000 લઈને માં મોગલ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં સાક્ષાત બિરાજમાન મણીધર બાપુએ એવું કહ્યું કે.
માં મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ અઢારે વરણના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી.
તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે.
એક વ્યક્તિ પોતાની માનતા પૂર્ણ કરવા માટે દસ હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો હતો, અને માતાજી મોગલ ના દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ માતાજીની સેવા કરવા માટે હાજરાહજૂર મણીધર બાપુ પાસે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
ત્યાં બાપુ પોતાની માનતા વિશે જણાવ્યું હતું અને 10,000 રૂપિયા રોકડા બાપુના હાથમાં આપ્યા હતા. ત્યારે બાપુએ તે રકમમાં એક રૂપિયો ઉમેરીને રકમ પરત આપતા કહ્યું કે, બેટા આ પૈસા તું તારી બહેન દીકરીને આપજે. માતાજી મોગલ એ તારી અનેક ગણી માનતા સ્વીકારી છે,
માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેથી જ કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે. ત્યાંથી જ મા મોગલ ની શરૂઆત થાય છે. માં મોગલ બધા ભક્તોને હંમેશા હસતા રાખે છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ માં મોગલ પ્રત્યે રાખેલો વિશ્વાસ તમને ફળ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!