Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપના કાર્યક્રમમાં ગામ ખાલી કોણે કરાવ્યું ? ભાજપના MLAએ આપ્યો જવાબ, જાણો. - GUJJUFAN

આપના કાર્યક્રમમાં ગામ ખાલી કોણે કરાવ્યું ? ભાજપના MLAએ આપ્યો જવાબ, જાણો.

ભરૂચ ની વાગરા વિધાનસભા ના ત્રાલસા ગામે આપની સભા દરમિયાન ગામ ખાલી જોવા મળ્યું. આ પ્રદેશનું ગોપાલ ઇટાલીયા ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પર આક્ષેપ કર્યો હતો. આ અંગે જવાબ આપતા કહ્યું કે, આપના અધ્યક્ષ વાણીવિલાસ દુઃખદ, ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ થયેલો છે. એમાં વાઘરા એમ.એલ.એ અરૂણસિંહ રાણાએ કહ્યું હતું.

અરુણ રાણાએ આપના અધ્યક્ષ ના નિવેદન દુઃખદ બનાવ્યું છે. આપના અધ્યક્ષ જે વાણી વિલાસ કર્યું છે. આવું નિવેદન દુઃખદ છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે આગળ વધે છે અને કામ કરે છે.

જ્યારે આપ દ્વારા દિવસે ને દિવસે જન સંવાદ કાર્યક્રમ યોજી લોકો પાસે જઈ તેની સમસ્યા નું નિરાકરણ લાવે છે. અને જો મોટી સમસ્યા હોય તો તેને ખાતરી આપે છે કે, અમારી સરકાર બન્યા પછી તમારો આ સમસ્યાનું નિરાકરણ આવશે.

સભામાં લોકોનો સારો પ્રતિસાદ મળે છે. અને લોકો બહોળી પ્રમાણમાં આમ આદમી પાર્ટીને સ્વીકારી અને જોડાઈ રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસની મીલીભગત પાર્ટીની આપની નિવેદન સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા એ ભાજપ ધારાસભ્ય અંગે કરેલા નિવેદન વખોળી કાઢ્યું હતું.

અને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી મોકલાય ગઈ છે. માટે આપના નેતા આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *