હાર્દિક પટેલ શા માટે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર રહેતા નથી, અમિત ચાવડા બચાવવા માટે આપ્યો આ જવાબ, રાજકારણ ગરમાયું.
કોંગ્રેસના કાર્યકરોમાં હાર્દિક પટેલ ની ગેરહાજરી જોવા મળે છે. ત્યારે હાર્દિક પટેલ ની ગેરહાજરી સૂચવે છે.
કોંગ્રેસના કાર્યકર ક્રમમાં હાર્દિક પટેલની સતત રાજુડી ને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે કાર્યકરી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર કેમ રહે છે. આજે યોજાયેલ રાજભવન કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા. આગામી પણ અનેકવાર હાર્દિક પટેલ ની ગેરહાજરી જોવા મળી હતી.
બે વાર રાજ્યપાલ સાથે મુલાકાત સમયે પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસની જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ જોવા મળ્યા ન હતા. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને પૂછતાં તેઓએ કહ્યું કે, પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે. અગાઉના કાર્યક્રમ કારણે નેતાઓ હાજર ના પણ રહે.
તેઓએ કહ્યું કે નેતાઓની અલગ-અલગ ઝોન માં કાર્યક્રમ માં વ્યસ્ત હોય શકે છે.
ગુજરાત સરકાર નો પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ ઉજવણી પર કોંગ્રેસની પ્રતિક્રિયા આવી સામે
રાજ્યના રૂપાણી સરકારે પાંચ વર્ષની ઉજવણી આયોજન કર્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર ની ઉજવણી ના નિર્ણયને લય નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સરકારે એવું તો શું કર્યું છે જેના કારણે તેઓ ઉજવણી કરવા જોઈ રહ્યા છે. રાજ્યમાં લોકો ક્યાંક ભેગા થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
પરંતુ ભાજપના નેતાઓ જાહેરમાં એકત્ર થાય, ઉજવણી કરે તો તેમની પોલીસ કઈ કરતી નથી. તેઓએ જણાવ્યું કે સામાન્ય જનતા અને સરકાર માટે અલગ અલગ કાયદા ઓ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!