આપ અને કોંગ્રેસ આમને સામને / ભાજપની થશે ફાયદો ? આ દિગ્ગજ નેતાએ કહ્યું કે સત્તામાં આવશું તો..
પંજાબના રાજકીય વચનોને આરોપોનો કાળ ચાલી રહ્યો છે. ગુરુદાસપુરમાં આપ વિરોધીઓ પર નિશાન સાધ્યું તો બીજી તરફ ચરણજીત સિંહ પણ કેજરીવાલ વિરુદ્ધ જોવા મળ્યા. દિલ્હીના મુખ્યમંત્રીએ રેલીમાં વચન આપ્યું કે, જો અમે સત્તા પર આવશે તો લોકોનું અપમાન નહીં કરી, અને લોકોનો સાથ આપીશું.
અન્ય સમાચાર /
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગોવા મમતા બેનરજીની આગેવાની હેઠળ તૃણમૂલ કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વે શક્યતાને નકારી કાઢી છે.
જોકે તેમણે કહ્યું હતું, ખંડિત જનાદેશ ના કિસ્સામાં તેઓ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી ભાજપના સાથે ગઠબંધન પર વિચાર કરી શકે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપ ગોવા વિધાનસભાની તમામ 40 સીટ પર ઉમેદવારો ઊભા કરશે. અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટી ના ચહેરા ની જાહેરાત કરશે.
કેજરીવાલે ભાજપના દિગ્ગજ નેતા મનોહર પરિકર ની પણ પ્રશંશા કરી હતી. અને કહ્યું હતું કે, રાજ્યના શાસક પક્ષમાં ગૂંગળામણ અનુભવતી કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
વિધાનસભાની ચૂંટણીમાં ખંડિત જનાદેશ ના કિસ્સામાં તેમની પાર્ટી ભાજપ પક્ષો સાથે જ એકદમ જરૂરી હોય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!