ભાજપના એક નિવેદનથી, બે દિગ્ગજ નેતા આવ્યા આમને સામને..

આ વખતે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યમંત્રી ની ચરણજીતસિંહ આમને-સામને આવી ગયા છે. બંને વચ્ચે બોર્ડર સિક્યુરીટી ફોર્સ અને વધુ અધિકાર આપવાના નિર્ણયને લઈને બોલાચાલી થઈ હતી. એક તરફથી એમ જઈએ કેન્દ્રના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય લીધો નથી તેઓ પંજાબના મુખ્યમંત્રીએ કીધું હતું. મુખ્યમંત્રી જ ચરણજીતસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય સંઘીય માળખા પર સીધો છે.

બીએસએફને 50 કિલોમીટર સુધી કાર્યવાહીનો અધિકાર આપવાનો નિર્ણય તર્કહીન છે. મંત્રી અમિત શાહને વિનંતી કરું છું કે તે આ નિર્ણય પરત લે.

જો કે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમને સેનાના રાજનીતિમાં ના ધકેલવાની વાત કરી છે. ભાજપ કેન્દ્રના નિર્ણયનો બચાવ કરતા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો છે.

સાથે જ આ મામલે તમામ પક્ષોને રાજનીતિ ન કરવાની અપીલ કરી છે. શિરોમણી અકાલી દળે કેન્દ્રના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. અકાલી દળે અંદાજિત અડધા રાજ્યને બીએસએફના હવાલે કરવાના નિર્ણય અને આટલા ભાગમાં પરોક્ષ રીતે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે.

આ નિર્ણય રાજ્ય અને વાસ્તવિક કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલવાનો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત કરવાના પ્રયાસો વિરોધ થવો જોઈએ અને વિરોધ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *