ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો છુપાવ્યો હોવાનો દાવો, સાચો આંકડો જાણીને તમે ચોંકી જશો.
સમગ્ર વિશ્વમાં હાલ મહામારીને લઈને લોકો હેરાન છે, જેમાં ખાસ કરીને ભારતમાં મહામારીની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ હતી.બીજી લહેર માં પોઝિટિવ કેસ અને મૃત્યુ ના આંકડા ઘરકામ ઉછાળો આવ્યો હતો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા મહામારીનું સાચો આંકડો છુપાવવામાં આવ્યો હતો તે સ્ટડીમાં ખુલાસો થયો છે.
ધ ટેલીગ્રાફની એક રિપોર્ટ પ્રમાણે સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. કે ગુજરાતમાં મહામારી થી થયેલ મૃત્યુનો આંકડો છુપાવવામાં આવ્યો છે.
સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાં 54 નગરપાલિકાએ જે આપણો બતાવ્યો છે તે ખરેખર ખોટો છે. સાચો આંકડો તેનાથી ઘણો વધારે છે.
ખરેખર જે આંકડો લોકોને જણાવવામાં આવ્યું છે તે આંકડા ની સામે 480 ટકાથી વધારે લોકોના મૃત્યુ થયા છે, તેઓ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં ક્યાંય પણ એક મહિનામાં નોંધાયેલ મૃત્યુકેસમાં આ ટકાવારી નું પ્રમાણ સૌથી વધારે છે.
સ્ટડીમાં થયેલા ખુલાસા પ્રમાણે માર્ચ 2020 થી લઈને એપ્રિલ 2021 ની વચ્ચે 54 મહાનગરપાલિકાના અંદાજે 16 હજાર જેટલા લોકોના મોત થયા છે.
પરંતુ મંત્રાલયના કહેવા અનુસાર ગુજરાતમાં 10,000 જેટલી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર દેશમાં 4 લાખ 36 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!