આપનો મોટો દાવો / ગુજરાત, ઉતરાખંડ અને પંજાબમાં અમારે લીધે ભાજપ..

આમ આદમી પાર્ટીત્રણ રાજ્યમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી એ ભાજપ નું નામ લીધા વગર કહ્યું કે, ગુજરાત ડન, ઉત્તરાખંડ ડન અને હવે પંજાબ પણ ડન આ રીતે તેઓ આગળ જણાવ્યું કે, પંજાબમાં મુખ્યમંત્રી નું રાજીનામા પહેલા શનિવારે ગુજરાતમાં પણ સીએમ પદ્મા બદલાવ કરીને ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ત્યારે કેટલાક નામ હતા. પરંતુ અચાનક જ ભાજપે ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરી દીધું. તેના થોડા દિવસ પહેલા ઉત્તરાખંડમાં પણ સીએમ નું પદ પર બીજાને સોંપવામાં આવ્યું હતું.

ત્રણ મહિનામાં એણે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે. અને આમ આદમી પાર્ટી તેણે રાજ્યમાં સક્રિય બની રહી છે. અને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અને લોકો દિવસેને દિવસે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. કારણ કે, જનતા પાસે બીજો વિકલ્પ ન હતો. અને આમ આદમી પાર્ટી તેઓ માટે સારો વિકલ્પ સામે આવ્યો છે.

તેથી લોકો સ્વીકારી અને જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં તે સત્તા મેળવી નલે તે માટે ભાજપ દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એક સપ્તાહ પહેલા એટલે કે, 11 સપ્ટેમ્બરે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હોય. તો આ નિર્ણય ચોંકાવનારો હતો. પરંતુ તેની પાછળ કેટલાક કારણો પણ હતા.

ગુજરાતમાં સીએમ કોઈપણ રાજકીય ઊથલપાથલ વગર બદલાઈ ગયો. ભુપેન્દ્ર પટેલ સાથેના તમામ નવા ચહેરાને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *