તમારા કામનું / કેન્દ્ર સરકાર આપી રહી છે 4,000 રૂપિયા, તમને પણ થશે તેનો લાભ, ફટાફટ કરી લ્યો આ કામ

આ સરકારી યોજનાનો લાભ લો દર મહિને મળશે 3000 રૂપિયા આજે અમે તમને એક એવી સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તેમણે સરકાર તરફથી દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે. એટલે કે વાર્ષિક 36 હજાર રૂપિયાનો લાભ મળશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે જાણવા મળી રહ્યું છે આ સરકાર યોજના નું નામ છે.

પ્રધાનમંત્રી કર્મયોગી માન ધન યોજના છે. જે અંતર્ગત તેમને દર મહિને ત્રણ હજાર રૃપિયાની સુવિધા આપવામાં આવશે. આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી.

પીએમ કર્મયોગી માન ધન યોજના હેઠળ દેશના નાના દુકાનદારો ધંધાદારીઓ અને વેપારીઓ જેમને પોતાના જીએસટી હેઠળ રજીસ્ટર કરાવ્યા છે. 18 થી 40 વર્ષની વચ્ચે લઇ શકો છો

આ સ્કીમનો લાભ તમે 18 થી 40 વર્ષની વચ્ચે આ સ્કીમનો લાભ લઇ શકો છો. જેમાં નાના વેપારીઓ નો સમાવેશ થાય છે આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થી દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે.

જો તમે અઢાર વર્ષની ઉંમરે આ પ્લાન માં ભાગ લો છો, તો તમારે દર મહિને માત્ર ૫૫ રૂપિયા નું પ્રિમીયમ ચૂકવવું પડશે. તમે 40 વર્ષની ઉંમરે આ યોજનાનો ભાગ લઇ શકો છો.

તમે પ્રીમિયમ તરીકે દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શન તરીકે મળેલી રકમ સીધા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે જ ખાતામાં પહોંચે ત્યારે લાભાર્થીનું બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લિંક હશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *